પુરસ્કાર (Awards) સને 2017 માં કેટલાં મહાનુભાવોને પદ્મવિભૂષણ એવોર્ડ આપવામાં આવેલ છે ? 6 4 7 5 6 4 7 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચે દર્શાવેલ નોબેલ પ્રાઈઝ મેળવનાર વ્યક્તિઓ અને તેમની સામે દર્શાવેલ ક્ષેત્રને વિચારણામાં લઈને ચાર વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે તે જણાવો. શ્રી સુબ્રમણ્યમ્ ચંદ્રશેખર - રસાયણ શાસ્ત્ર શ્રી ચંદ્રશેખર વેંકટરામન - ભૌતિકશાસ્ત્ર શ્રી વેંકટરામન રામક્રિષ્ન - રસાયણશાસ્ત્ર શ્રી હરગોવિંદ ખુરાના - તબીબી શાસ્ત્ર શ્રી સુબ્રમણ્યમ્ ચંદ્રશેખર - રસાયણ શાસ્ત્ર શ્રી ચંદ્રશેખર વેંકટરામન - ભૌતિકશાસ્ત્ર શ્રી વેંકટરામન રામક્રિષ્ન - રસાયણશાસ્ત્ર શ્રી હરગોવિંદ ખુરાના - તબીબી શાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચે દર્શાવેલ વ્યક્તિઓ પૈકી કોને ભારતરત્ન એવોર્ડ મળેલ નથી. ડૉ.ડી. વિરેન્દ્ર હેગડે શ્રી મોરારજી રણછોડભાઈ દેસાઈ શ્રી પંડિત રવિશંકર શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારી ડૉ.ડી. વિરેન્દ્ર હેગડે શ્રી મોરારજી રણછોડભાઈ દેસાઈ શ્રી પંડિત રવિશંકર શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) એકલવ્ય પુરસ્કાર યોજના કોના માટે ઘડાઈ છે ? રાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને જિલ્લા કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને રાજ્ય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને રાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને જિલ્લા કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને રાજ્ય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) તાજેતરમાં કયા ભારતીયને સફાઈ કર્મચારી આંદોલન બદલ વર્ષ 2016 રેમન મેગ્સેસ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે ? રઘુવીર ચૌધરી બેજવાડા વિલ્સન મહાદેવ વર્મા ટી.એમ. કૃષ્ણા રઘુવીર ચૌધરી બેજવાડા વિલ્સન મહાદેવ વર્મા ટી.એમ. કૃષ્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP