ભારતનું બંધારણ (Constitution Of India)
પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના સદસ્ય કોણ બની શકે ?

મંત્રીઓ
અગ્રણી નાગરિકો
વ્યાપાર સંગઠનના પ્રતિનિધિઓ
ચૂંટાયેલા ધારાસભ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ચૂંટણીની આચાર સંહિતા ક્યારથી લાગુ થાય ?

જ્યારે ચૂંટણીની તારીખ વિધિવત્ જાહેર કરાય ત્યારથી
ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખના પછીના દિવસથી
મતદાનની તારીખના બે દિવસ અગાઉથી
ઉમેદવારોની આખરી યાદી બહાર પડયાની તારીખથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?

ડૉ. રાધાકૃષ્ણન
ચક્રવર્તી રાજગોપાલાચારી
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે કઈ બાબત સાચી નથી ?

35 વર્ષથી વધુ ઉંમર હોય
સંસદ સભ્ય ન હોય
સરકારી કર્મચારી હોવો જોઈએ
ભારતના નાગરિક હોવા જોઈએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP