ભારતનું બંધારણ (Constitution Of India)
પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના સદસ્ય કોણ બની શકે ?

ચૂંટાયેલા ધારાસભ્યો
અગ્રણી નાગરિકો
વ્યાપાર સંગઠનના પ્રતિનિધિઓ
મંત્રીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ચૂંટણીની આચાર સંહિતા ક્યારથી લાગુ થાય ?

જ્યારે ચૂંટણીની તારીખ વિધિવત્ જાહેર કરાય ત્યારથી
ઉમેદવારોની આખરી યાદી બહાર પડયાની તારીખથી
મતદાનની તારીખના બે દિવસ અગાઉથી
ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખના પછીના દિવસથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?

ચક્રવર્તી રાજગોપાલાચારી
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
ડૉ. રાધાકૃષ્ણન
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે કઈ બાબત સાચી નથી ?

ભારતના નાગરિક હોવા જોઈએ
સરકારી કર્મચારી હોવો જોઈએ
35 વર્ષથી વધુ ઉંમર હોય
સંસદ સભ્ય ન હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP