ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ?

વિધાનસભાના અધ્યક્ષ
મુખ્યમંત્રી
રાષ્ટ્રપતિ
રાજ્યપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દેહાતદંડની સજા માફ કરવાની સત્તા ફક્ત ___ ને હોય છે.

પ્રધાનમંત્રી
રાષ્ટ્રપતિ
આપેલ ત્રણેયને
સુપ્રીમ કોર્ટના જજને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાતમાં મહાનગરપાલિકાઓનો વહીવટ કયા કાયદા હેઠળ કરવામાં આવે છે ?

મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો -1949
ગુજરાત મહાનગરપાલિકા ધારો - 1963
નગર આયોજન અને વિકાસ ધારો - 1978
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP