ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ?

મુખ્યમંત્રી
વિધાનસભાના અધ્યક્ષ
રાષ્ટ્રપતિ
રાજ્યપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દેહાતદંડની સજા માફ કરવાની સત્તા ફક્ત ___ ને હોય છે.

પ્રધાનમંત્રી
સુપ્રીમ કોર્ટના જજને
રાષ્ટ્રપતિ
આપેલ ત્રણેયને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાતમાં મહાનગરપાલિકાઓનો વહીવટ કયા કાયદા હેઠળ કરવામાં આવે છે ?

આપેલ તમામ
નગર આયોજન અને વિકાસ ધારો - 1978
ગુજરાત મહાનગરપાલિકા ધારો - 1963
મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો -1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP