ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ? વિધાનસભાના અધ્યક્ષ મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ રાજ્યપાલ વિધાનસભાના અધ્યક્ષ મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દેહાતદંડની સજા માફ કરવાની સત્તા ફક્ત ___ ને હોય છે. સુપ્રીમ કોર્ટના જજને આપેલ ત્રણેયને પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના જજને આપેલ ત્રણેયને પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ઉપલા ગૃહને ___ કહે છે. વિધાનસભા રાજ્યસભા લોકસભા આપેલ પૈકી એક પણ નહીં વિધાનસભા રાજ્યસભા લોકસભા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના કોઈ પણ ગૃહમાં કોણ પ્રથમ મત આપી ન શકે ? સ્પીકર ચેરમેન આપેલ માંથી એક પણ નહીં આપેલ બંને સ્પીકર ચેરમેન આપેલ માંથી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતમાં મહાનગરપાલિકાઓનો વહીવટ કયા કાયદા હેઠળ કરવામાં આવે છે ? ગુજરાત મહાનગરપાલિકા ધારો - 1963 આપેલ તમામ નગર આયોજન અને વિકાસ ધારો - 1978 મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો -1949 ગુજરાત મહાનગરપાલિકા ધારો - 1963 આપેલ તમામ નગર આયોજન અને વિકાસ ધારો - 1978 મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો -1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP