ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિને અનુચ્છેદ-60 પ્રમાણે તેમના હોદ્દા માટે શપથ કોણ લેવડાવે છે ?

વડી અદાલતના ન્યાયમૂર્તિ
એટર્ની જનરલ
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
પ્રધાનમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પબ્લિક પ્રોસીક્યુટર નિમણુંક કોણ કરે છે ?

રાજ્ય સરકાર
હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
જિલ્લા કલેકટર
સેશન્સ કોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ કયુ બિલ પાછું પણ મોકલી શકતા નથી કે સંમતિ માટે રોકી પણ શકતા નથી ?

નાણાંકીય બિલ
સંરક્ષણ બિલ
આપેલ પૈકી એક પણ નહીં
કાયદાકીય બિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP