ભારતનું બંધારણ (Constitution Of India)
'1955નો ધારો' નીચેનામાંથી કઈ બાબત માટે ઘડાયો હતો ?

લોકશાહીના રક્ષણ માટે
અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે
ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે
લશ્કરના જવાનો માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ...

બંનેના અધ્યક્ષ બને છે.
આપેલ પૈકી એક પણ નહીં
રાજ્યસભાના અધ્યક્ષ બને છે.
લોકસભાના અધ્યક્ષ બને છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP