ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ? અનુચ્છેદ - 300 અનુચ્છેદ - 370 અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 300 અનુચ્છેદ - 370 અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી ? ભારતીય વિદેશ સેવા ભારતીય પ્રશાસનિક સેવા ભારતીય પોલીસ સેવા ભારતીય વન સેવા ભારતીય વિદેશ સેવા ભારતીય પ્રશાસનિક સેવા ભારતીય પોલીસ સેવા ભારતીય વન સેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ કયા સુધારાથી ઉમેરવામાં આવ્યો ? પ્રથમ સુધારો (1951) પાંત્રીસમો સુધારો (1975) ત્રેપનમો સુધારો (1986) બેતાલીસમો સુધારો (1976) પ્રથમ સુધારો (1951) પાંત્રીસમો સુધારો (1975) ત્રેપનમો સુધારો (1986) બેતાલીસમો સુધારો (1976) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં રાજ્યના રાજ્યપાલ (ગવર્નર) ની નિમણુક કોણ કરે છે ? વડાપ્રધાન રાજ્યની હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ભારતની સંસદ ભારતના રાષ્ટ્રપતિ વડાપ્રધાન રાજ્યની હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ભારતની સંસદ ભારતના રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત દેશના બંધારણીય વડા છે- ભારતના રાષ્ટ્રપતિ ભારતના વડાપ્રધાન ભારતના નાયબ વડાપ્રધાન ભારતના મુખ્ય ન્યાયાધીશ ભારતના રાષ્ટ્રપતિ ભારતના વડાપ્રધાન ભારતના નાયબ વડાપ્રધાન ભારતના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP