ભારતનું બંધારણ (Constitution Of India)
ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો ?

વિનોબા ભાવે
જયપ્રકાશ નારાયણ
દયાનંદ સરસ્વતી
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં નીચેના પૈકી કયો અનુચ્છેદ દેશના પર્યાવરણનું જતન અને સુધારણા કરવાની અને જંગલો અને વન્યજીવનના રક્ષણ કરવાની બાબતનો છે ?

અનુચ્છેદ 49 A
અનુચ્છેદ 48 A
અનુચ્છેદ 47 A
અનુચ્છેદ 50 A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગૃહ વિભાગ મંત્રાલય હેઠળ નીચેના પૈકી કયા વિભાગો છે ?
i) સત્તાવાર ભાષાનો વિભાગ
ii) રાજ્યનો વિભાગ
iii) જમ્મુ અને કાશ્મીરની બાબતોનો વિભાગ
iv) સીમા સંચાલનનો વિભાગ

i,ii અને iii
ii,iii અને iv
iii અને iv
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં સંસદ સભ્ય અને ધારાસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ કાર્યક્રમ રદ કરવા માટેની ભલામણ કોણે કરી છે ?

વીરપ્પા મોઈલીની અધ્યક્ષતા હેઠળના બીજા વહીવટી સુધારણા આયોગ
સંસદની જાહેર હિસાબ સમિતિ
કેન્દ્રિય તકેદારી આયોગ
એ.પી.જે. અબ્દુલ કલામ - તેમના સંસદમાં રાષ્ટ્રપતિ તરીકેના સંબોધનમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નાગરિકત્વ (સુધારા) ધારો - 2005 અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું ?

દ્વિ - નાગરિકત્વ
આપેલ પૈકી એક પણ નહીં
વિદેશી નાગરિકત્વ
બહુવિધ નાગરિકત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP