ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં રાજ્યના રાજ્યપાલ (ગવર્નર)ની નિમણૂક કોણ કરે છે ?

ભારતના રાષ્ટ્રપતિ
રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
ભારતની સંસદ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ?

અનુચ્છેદ 200
અનુચ્છેદ 300
અનુચ્છેદ 370
અનુચ્છેદ 356

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત ન્યૂનત્તમ વય છે -

35 વર્ષ
25 વર્ષ
30 વર્ષ
કોઈ ન્યૂનત્તમ વય મર્યાદા નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણની રીતે ‘સગીર’ શું દર્શાવે છે ?

ત્રણેયમાંથી એકપણ નહી.
વ્યકિત
અઢાર વર્ષની નીચેની ઉંમર
બાળક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP