ભારતનું બંધારણ (Constitution Of India) સંઘ અને દરેક રાજ્ય સરકાર, અનુસૂચિત જાતિઓને અસર કરતી તમામ મહત્ત્વની નીતિ વિષયક બાબતો અંગે અનુસૂચિત જાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગ સાથે પરામર્શ કરશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-338 (9) અનુચ્છેદ-336 અનુચ્છેદ-335 અનુચ્છેદ-338 (4) અનુચ્છેદ-338 (9) અનુચ્છેદ-336 અનુચ્છેદ-335 અનુચ્છેદ-338 (4) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જેના વિશે કોઈ મંત્રીએ નિર્ણય લીધો હોય પણ જેના વિશે મંત્રીમંડળે વિચારણા કરી ન હોય તેવી કોઈ બાબત રાજ્યપાલ ફરમાવે તો મંત્રીમંડળની વિચારણા માટે રજૂ કરવાની રહેશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે ? અનુચ્છેદ-166 અનુચ્છેદ-167 અનુચ્છેદ-168 અનુચ્છેદ-177 અનુચ્છેદ-166 અનુચ્છેદ-167 અનુચ્છેદ-168 અનુચ્છેદ-177 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ___ અનુચ્છેદ-39ક અનુચ્છેદ-48 ક અનુચ્છેદ-25 અનુચ્છેદ-51ક અનુચ્છેદ-39ક અનુચ્છેદ-48 ક અનુચ્છેદ-25 અનુચ્છેદ-51ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના ___ અનુચ્છેદમાં દર્શાવેલ છે. 127 126 141 124 127 126 141 124 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘના તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની સલાહથી ___ ઠરાવે તેવા નમૂનામાં રાખવામાં આવશે. નાણા સચિવ નાણા મંત્રી સંસદ રાષ્ટ્રપતિ નાણા સચિવ નાણા મંત્રી સંસદ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP