ભારતનું બંધારણ (Constitution Of India)
સામાન્ય ખરડો પસાર કરવા જ્યારે સંસદના બંને ગૃહોની બેઠક બોલાવવામાં આવે છે ત્યારે સંયુક્ત બેઠકનું અધ્યક્ષ સ્થાન કોને આપવામાં આવે છે ?

લોકસભાનાં ઉપાધ્યક્ષશ્રી
લોકસભાનાં અધ્યક્ષશ્રી
કાયદામંત્રીશ્રી
રાજ્યસભાનાં ચેરમેનશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉત્કર્ષ માટેનો સંદર્ભ બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે ?

18(1) અને 19(1)
14(4) અને 16(4)
28(1) અને 29(1)
20(1) અને 22(1)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના પ્રથમ પછાત વર્ગ કમિશનના અધ્યક્ષ કોણ હતા ?

કાકાસાહેબ કાલેલકર
જગજીવન રામ
ડૉ. બાબાસાહેબ આંબેડકર
ડૉ. કે. એમ. મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP