DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
અમદાવાદનું પ્રસિધ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું ?

દાઉદ ખાન
કુતબુદ્દીન મોહમદ શાહ
મેહમૂદ બેગડા
અહમદ શાહ-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ગુજરાતમાં સૌ પ્રથમ મફત અને ફરજીયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા ?

દિગ્વિજય સિંહજી
સયાજીરાવ ગાયકવાડ
જામ રણજીત સિંહજી
પ્રતાપ સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ?

બારડોલી સત્યાગ્રહ
સાબરમતી સત્યાગ્રહ
ધરાસણા સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP