ભારતની ભૂગોળ (Geography of India)
પશ્ચિમ બંગાળ અને અસમમાં ઉનાળા દરમિયાન 'ગાજવીજને તોફાન' થકી કેટલોક વરસાદ પડે છે જેને શું કહેવાય છે ?

બ્લોસમ શાવર્સ
વસંત ઋતુનો તોફાની વરસાદ
ચેરી શાવર્સ
આમ્રવૃષ્ટિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
તાજેતરમાં ઇન્દિરા ગાંધી કૃષિ વિશ્વવિદ્યાલયમાં કૃષિ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવેલ, તે સંગ્રહાલય ક્યાં આવેલ છે ?

રાયબરેલી, ઉત્તરપ્રદેશ
રતલામ, મધ્યપ્રદેશ
રાયપુર, છત્તીસગઢ
જુનાગઢ, ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP