ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં કયા પ્રકારના જંગલો સૌથી વધારે પ્રદેશ ટકાવારી ધરાવે છે ?

ઉષ્ણકટિબંધીય વરસાદી વન
ઉષ્ણકટિબંધીય પાનખર
વિષુવવૃતીય (લીલા) સદાબહાર
સવાના અને રણ વનસ્પતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
પાલઘાટ કયા બે રાજ્યોને જોડે છે ?

કેરળ - કર્ણાટક
કર્ણાટક - આંધ્રપ્રદેશ
કેરળ - તામિલનાડુ
આંધ્રપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
સીંદરી શાના માટે પ્રખ્યાત છે ?

તાંબાના વાસણ માટે
કાગળ ઉદ્યોગ માટે
વિમાન ઉદ્યોગ માટે
રાસાયણિક ખાતર માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP