ભારતની ભૂગોળ (Geography of India)
બંને ગોળાર્ધમાં 30° અક્ષાંશની આસપાસ 8 થી 15 કિ.મી.ની ઉંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો જોવા મળે છે. આ પવનો ___ તરીકે ઓળખાય છે.

જેટ સ્ટ્રીમ
આપેલ પૈકી એક પણ નહીં
આઈ.ટી.સી. ઝોન
નોર્વેસ્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
મહાસાગરની ક્ષારીયતાને નિયંત્રીત કરવા માટે નીચે દર્શાવેલ પરિબળો પૈકી કયું પરિબળ મહત્ત્વનું નથી ?

તાજા પાણીનો જથ્થો
ઉષ્ણતાપમાન
બાષ્પીભવન
દરિયાઈ સપાટી પર વનસ્પતિનું આવરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP