ભારતની ભૂગોળ (Geography of India)
ભારતના પ્રમાણ સમયની રેખા કે જે અલ્હાબાદની નજીકથી પસાર થાય છે તેનો સમય જ ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે.

82.5 પૂ.રે.
23.5 ઉ.અ.
68.0 પૂ.રે.
એકેય નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતનો કયો વિસ્તાર ઘઉંની ઉત્પાદકતા તેમજ કુલ અનાજ ઉત્પાદનમાં સૌથી વધારે ફાળો આપે છે ?

ઉત્તર-પશ્ચિમ સમતળ વિસ્તાર
ઉત્તર-પૂર્વ સમતળ વિસ્તાર
દરિયા કિનારાનો તટ વિસ્તાર
મધ્ય વિસ્તાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતનો કેટલો વિસ્તાર પાણીથી થતા ધોવાણનું જોખમ ધરાવે છે ?

200 મિલિયન હેક્ટર
100 મિલિયન હેક્ટર
162 મિલિયન હેક્ટર
148 મિલિયન હેક્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP