સામાન્ય જ્ઞાન (GK)
જ્ઞાનપીઠ દ્રારા અપાતો મૂર્તિદેવી પુરસ્કાર ___ ગુજરાતી લેખકને મળ્યો છે.

નારાયણ દેસાઇ
દર્શક
રાજેન્દ્ર શાહ
પનાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથા ‘પૃથિવીવલ્લભ’ કોણે લખી છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
પન્નાલાલ પટેલ
ગુણવંતરાય આચાર્ય
કનૈયાલાલ મા. મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP