સામાન્ય જ્ઞાન (GK) આઝાદ હિંદ સરકારની સ્થાપના કયારે અને કયા કરવામાં આવી હતી ? 21 ઓક્ટોબર, 1943 - સિંગાપુર 26 જાન્યુઆરી, 1940 - કોલકાતા 21 ઓક્ટોબર, 1943 - રંગુન 1 સપ્ટેમ્બર, 1942 - કોહિમા 21 ઓક્ટોબર, 1943 - સિંગાપુર 26 જાન્યુઆરી, 1940 - કોલકાતા 21 ઓક્ટોબર, 1943 - રંગુન 1 સપ્ટેમ્બર, 1942 - કોહિમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) "The Fall of Sparrow" પુસ્તકના લેખકનું નામ જણાવો. લવકુમાર ખાચર ઝફર ફતેહઅલી વિક્રમ ગ્રેવાલ સલીમઅલી લવકુમાર ખાચર ઝફર ફતેહઅલી વિક્રમ ગ્રેવાલ સલીમઅલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ફિરંગીઓએ ___ ને હરાવીને ગુજરાતના સાગર કિનારા મજબૂત કરવા કિલ્લેબંધી કરી હતી ? અહમદશાહ ત્રીજો બહાદુરશાહ સિકંદરશાહ મુહમ્મદશાહ ત્રીજો અહમદશાહ ત્રીજો બહાદુરશાહ સિકંદરશાહ મુહમ્મદશાહ ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જૂનાગઢના ઉપરકોટની ગુફાઓ કયા ધર્મની સ્થાપત્યકળા ધરાવે છે ? એક પણ નહીં બૌદ્ધ જૈન આપેલ બંને એક પણ નહીં બૌદ્ધ જૈન આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અયોગ્ય જોડકું પસંદ કરો. રાષ્ટ્રીય જળમાર્ગ-1 - બ્રહ્મપુત્ર નદી રાષ્ટ્રીય જળમાર્ગ-1 - ગંગા નદી રાષ્ટ્રીય જળમાર્ગ-4 - સિંધુ નદી રાષ્ટ્રીય જળમાર્ગ-3 - પશ્ચિમી કિનારાની નહેર રાષ્ટ્રીય જળમાર્ગ-1 - બ્રહ્મપુત્ર નદી રાષ્ટ્રીય જળમાર્ગ-1 - ગંગા નદી રાષ્ટ્રીય જળમાર્ગ-4 - સિંધુ નદી રાષ્ટ્રીય જળમાર્ગ-3 - પશ્ચિમી કિનારાની નહેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP