સામાન્ય જ્ઞાન (GK)
આઝાદ હિંદ સરકારની સ્થાપના કયારે અને કયા કરવામાં આવી હતી ?

1 સપ્ટેમ્બર, 1942 - કોહિમા
26 જાન્યુઆરી, 1940 - કોલકાતા
21 ઓક્ટોબર, 1943 - રંગુન
21 ઓક્ટોબર, 1943 - સિંગાપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ફિરંગીઓએ ___ ને હરાવીને ગુજરાતના સાગર કિનારા મજબૂત કરવા કિલ્લેબંધી કરી હતી ?

બહાદુરશાહ
મુહમ્મદશાહ ત્રીજો
અહમદશાહ ત્રીજો
સિકંદરશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અયોગ્ય જોડકું પસંદ કરો.

રાષ્ટ્રીય જળમાર્ગ-1 - બ્રહ્મપુત્ર નદી
રાષ્ટ્રીય જળમાર્ગ-1 - ગંગા નદી
રાષ્ટ્રીય જળમાર્ગ-4 - સિંધુ નદી
રાષ્ટ્રીય જળમાર્ગ-3 - પશ્ચિમી કિનારાની નહેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP