સામાન્ય જ્ઞાન (GK) આઝાદ હિંદ સરકારની સ્થાપના કયારે અને કયા કરવામાં આવી હતી ? 1 સપ્ટેમ્બર, 1942 - કોહિમા 26 જાન્યુઆરી, 1940 - કોલકાતા 21 ઓક્ટોબર, 1943 - રંગુન 21 ઓક્ટોબર, 1943 - સિંગાપુર 1 સપ્ટેમ્બર, 1942 - કોહિમા 26 જાન્યુઆરી, 1940 - કોલકાતા 21 ઓક્ટોબર, 1943 - રંગુન 21 ઓક્ટોબર, 1943 - સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) "The Fall of Sparrow" પુસ્તકના લેખકનું નામ જણાવો. ઝફર ફતેહઅલી લવકુમાર ખાચર વિક્રમ ગ્રેવાલ સલીમઅલી ઝફર ફતેહઅલી લવકુમાર ખાચર વિક્રમ ગ્રેવાલ સલીમઅલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ફિરંગીઓએ ___ ને હરાવીને ગુજરાતના સાગર કિનારા મજબૂત કરવા કિલ્લેબંધી કરી હતી ? બહાદુરશાહ મુહમ્મદશાહ ત્રીજો અહમદશાહ ત્રીજો સિકંદરશાહ બહાદુરશાહ મુહમ્મદશાહ ત્રીજો અહમદશાહ ત્રીજો સિકંદરશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જૂનાગઢના ઉપરકોટની ગુફાઓ કયા ધર્મની સ્થાપત્યકળા ધરાવે છે ? બૌદ્ધ એક પણ નહીં આપેલ બંને જૈન બૌદ્ધ એક પણ નહીં આપેલ બંને જૈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અયોગ્ય જોડકું પસંદ કરો. રાષ્ટ્રીય જળમાર્ગ-1 - બ્રહ્મપુત્ર નદી રાષ્ટ્રીય જળમાર્ગ-1 - ગંગા નદી રાષ્ટ્રીય જળમાર્ગ-4 - સિંધુ નદી રાષ્ટ્રીય જળમાર્ગ-3 - પશ્ચિમી કિનારાની નહેર રાષ્ટ્રીય જળમાર્ગ-1 - બ્રહ્મપુત્ર નદી રાષ્ટ્રીય જળમાર્ગ-1 - ગંગા નદી રાષ્ટ્રીય જળમાર્ગ-4 - સિંધુ નદી રાષ્ટ્રીય જળમાર્ગ-3 - પશ્ચિમી કિનારાની નહેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP