સામાન્ય જ્ઞાન (GK) હિન્દી ભાષાના મહાન નવલકથાકારનું નામ આપો જેમના પુસ્તકો વાંચવા હજારો લોકોએ હિન્દી ભાષા શીખી હતી ? બાબુ દેવનંદન ખત્રી ધર્મપાલ અજ્ઞેય મૈથીલીશરણ ગુપ્ત બાબુ દેવનંદન ખત્રી ધર્મપાલ અજ્ઞેય મૈથીલીશરણ ગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વિશ્વમાં સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ' ના સ્થાપક કોણ હતા ? વીર સાવરકર ડૉ. હેડગેવાર બાબાસાહેબ આંબેડકર પૂ.ગુરુજી વીર સાવરકર ડૉ. હેડગેવાર બાબાસાહેબ આંબેડકર પૂ.ગુરુજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) દ્વિઘાત સમીકરણ ax²+bx+c=0નું પૂર્ણ વર્ગની રીતે ઉકેલ શોધવાનું સૂત્ર સૌપ્રથમ ___ નામક ભારતીય ગણિતશાસ્ત્રીએ આપ્યુ હતું. આર્યભટ્ટ પાયથાગોરસ શ્રીધર આચાર્ય ભાસ્કરાચાર્ય આર્યભટ્ટ પાયથાગોરસ શ્રીધર આચાર્ય ભાસ્કરાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત સરકારની કઈ અગત્યની નીતિને કારણે ગુજરાતના સામાજજીવનમાં શાંતિ, સ્થિરતા અને વિકાસ દ્રશ્યમાન થાય છે ? વિશાળ દરિયાકિનારો સારા માર્ગો ગૌહત્યા સંબંધી દારૂબંધી વિશાળ દરિયાકિનારો સારા માર્ગો ગૌહત્યા સંબંધી દારૂબંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ? ડૉ.રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ ગાંધીજી બાબાસાહેબ આંબેડકર ડૉ.રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ ગાંધીજી બાબાસાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP