સામાન્ય જ્ઞાન (GK)
હિન્દી ભાષાના મહાન નવલકથાકારનું નામ આપો જેમના પુસ્તકો વાંચવા હજારો લોકોએ હિન્દી ભાષા શીખી હતી ?

ધર્મપાલ
બાબુ દેવનંદન ખત્રી
અજ્ઞેય
મૈથીલીશરણ ગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વિશ્વમાં સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ' ના સ્થાપક કોણ હતા ?

બાબાસાહેબ આંબેડકર
વીર સાવરકર
પૂ.ગુરુજી
ડૉ. હેડગેવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
દ્વિઘાત સમીકરણ ax²+bx+c=0નું પૂર્ણ વર્ગની રીતે ઉકેલ શોધવાનું સૂત્ર સૌપ્રથમ ___ નામક ભારતીય ગણિતશાસ્ત્રીએ આપ્યુ હતું.

ભાસ્કરાચાર્ય
પાયથાગોરસ
શ્રીધર આચાર્ય
આર્યભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત સરકારની કઈ અગત્યની નીતિને કારણે ગુજરાતના સામાજજીવનમાં શાંતિ, સ્થિરતા અને વિકાસ દ્રશ્યમાન થાય છે ?

સારા માર્ગો
દારૂબંધી
ગૌહત્યા સંબંધી
વિશાળ દરિયાકિનારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP