સામાન્ય જ્ઞાન (GK)
સને 2009માં રાષ્ટ્રીય જ્ઞાન પંચની રચના નીચેના પૈકી કયા મહાનુભાવના અધ્યક્ષપણા નીચે કરવામાં આવી હતી ?

ડૉ. નંદન નીલેકણી
શ્રી કપિલ સિબ્બલ
શ્રી સામ પિત્રોડા
શ્રી અર્જુનસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ખુશ્બુ ગુજરાત કી જેવા પ્રચાર કેમ્પેઈન દ્વારા ગુજરાત રાજ્યએ કયા ઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું છે ?

મત્સ્ય ઉદ્યોગ
પ્રવાસન ઉદ્યોગ
ઘેટા અને ઊન
ડેરી ઉદ્યોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP