સામાન્ય જ્ઞાન (GK) મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે ? અભયઘાટ રાજઘાટ શક્તિસ્થલ શાંતિવન અભયઘાટ રાજઘાટ શક્તિસ્થલ શાંતિવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'અર્જુન' વૃક્ષની ઓષધીય ઉપયોગીતા શું છે ? ચામડી-દાંત-પેઢાના રોગો માટે હૃદય રોગની સારવાર શરદી-ઉધરસ-તાવ માટે વાત અને કફ દૂર કરે ચામડી-દાંત-પેઢાના રોગો માટે હૃદય રોગની સારવાર શરદી-ઉધરસ-તાવ માટે વાત અને કફ દૂર કરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'સૂઠ' કયા છોડમાંથી બનાવવામાં આવે છે ? અરડૂસી અશ્વગંધા અઘેડો આદુ અરડૂસી અશ્વગંધા અઘેડો આદુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'ત્રિફળા' ઔષધિમાં કયા વૃક્ષનું ફળ વપરાય છે ? પુવાડ આદુ મીંઢી આવળ આમળા પુવાડ આદુ મીંઢી આવળ આમળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કયું પ્રાણી જંગલના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે ? વરું જંગલી કૂતરો ઝરખ ગીધ વરું જંગલી કૂતરો ઝરખ ગીધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP