સામાન્ય જ્ઞાન (GK) મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે ? શક્તિસ્થલ અભયઘાટ શાંતિવન રાજઘાટ શક્તિસ્થલ અભયઘાટ શાંતિવન રાજઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'અર્જુન' વૃક્ષની ઓષધીય ઉપયોગીતા શું છે ? વાત અને કફ દૂર કરે ચામડી-દાંત-પેઢાના રોગો માટે શરદી-ઉધરસ-તાવ માટે હૃદય રોગની સારવાર વાત અને કફ દૂર કરે ચામડી-દાંત-પેઢાના રોગો માટે શરદી-ઉધરસ-તાવ માટે હૃદય રોગની સારવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'સૂઠ' કયા છોડમાંથી બનાવવામાં આવે છે ? આદુ અરડૂસી અશ્વગંધા અઘેડો આદુ અરડૂસી અશ્વગંધા અઘેડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'ત્રિફળા' ઔષધિમાં કયા વૃક્ષનું ફળ વપરાય છે ? મીંઢી આવળ પુવાડ આદુ આમળા મીંઢી આવળ પુવાડ આદુ આમળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કયું પ્રાણી જંગલના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે ? ગીધ જંગલી કૂતરો વરું ઝરખ ગીધ જંગલી કૂતરો વરું ઝરખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP