સામાન્ય જ્ઞાન (GK) મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે ? અભયઘાટ શક્તિસ્થલ શાંતિવન રાજઘાટ અભયઘાટ શક્તિસ્થલ શાંતિવન રાજઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'અર્જુન' વૃક્ષની ઓષધીય ઉપયોગીતા શું છે ? વાત અને કફ દૂર કરે ચામડી-દાંત-પેઢાના રોગો માટે હૃદય રોગની સારવાર શરદી-ઉધરસ-તાવ માટે વાત અને કફ દૂર કરે ચામડી-દાંત-પેઢાના રોગો માટે હૃદય રોગની સારવાર શરદી-ઉધરસ-તાવ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'સૂઠ' કયા છોડમાંથી બનાવવામાં આવે છે ? અરડૂસી અઘેડો આદુ અશ્વગંધા અરડૂસી અઘેડો આદુ અશ્વગંધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'ત્રિફળા' ઔષધિમાં કયા વૃક્ષનું ફળ વપરાય છે ? આમળા મીંઢી આવળ આદુ પુવાડ આમળા મીંઢી આવળ આદુ પુવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કયું પ્રાણી જંગલના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે ? વરું ગીધ જંગલી કૂતરો ઝરખ વરું ગીધ જંગલી કૂતરો ઝરખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP