GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) નાણાંપંચની રચના શા માટે કરવામાં આવે છે ? નાણાં ખરડાને મંજૂર કરવા માટે બજેટ બનાવવા માટે નાણાં ખરડાને પસાર કરવા માટે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કર દ્વારા એકત્રિત આવકની યોગ્ય વહેંચણી માટે રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટે નાણાં ખરડાને મંજૂર કરવા માટે બજેટ બનાવવા માટે નાણાં ખરડાને પસાર કરવા માટે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કર દ્વારા એકત્રિત આવકની યોગ્ય વહેંચણી માટે રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) માનવીના મૃત્યુ પછી મૃત્યુનું કારણ જાણવા શરીરના પરીક્ષણ અને વાઢકાપને શું કહે છે ? ઓટોગ્રાફ ઓટોપ્સી ઓટોસિજન એનાટોમી ઓટોગ્રાફ ઓટોપ્સી ઓટોસિજન એનાટોમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) સગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ માસ દરમિયાન શાની ગોળી લેવાની ભલામણ કરવામાં આવી છે ? વિટામિન કેલ્શિયમ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં લોહતત્ત્વ વિટામિન કેલ્શિયમ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં લોહતત્ત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) “Shakuntalam” ___ by Kalidasa. is written writes wrote written is written writes wrote written ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) નીચેનામાંથી કઈ કૃતિ ઝવેરચંદ મેઘાણીની નથી ? સ્મૃતિગાન વેવિશાળ તુલસીક્યારો અપરાધી સ્મૃતિગાન વેવિશાળ તુલસીક્યારો અપરાધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP