GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ?

કિશોરસિંહ સોલંકી
ચંદ્રકાન્ત બક્ષી
રઘુવીર ચૌધરી
નીતિન વડગામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘અડધી સદીની વાચન યાત્રા' ના સંપાદક કોણ છે ?

ઝવેરચંદ મેઘાણી
મહેન્દ્ર મેઘાણી
કિશોરલાલ મશરૂવાળા
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP