GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
સંચાલનના સિદ્ધાંતો એટલે શું ?

અનુભવનો નિચોડ
પ્રયોગો દ્વારા નક્કી થાય તે
મેનેજરો નક્કી કરે તે
સંચાલકો નક્કી કરે તે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
લેણદારોને વેચાણશેરો કરેલ લેણીહૂંડી નકારાય ત્યારે ___ થશે.

દેવાદાર ખાતું ઉધાર, લેણીહૂંડી ખાતું જમા
લેણીહૂંડી ખાતું ઉધાર, લેણદાર ખાતું જમા
દેવાદાર ખાતું ઉધાર, લેણદાર ખાતું જમા
બેંક ખાતું ઉધાર, લેણીહૂંડી ખાતું જમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP