GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, તો તેમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યમાં શો ફેર પડશે ?

ચોથા ભાગનું થશે
અડધું થશે
બમણું થશે
ચાર ગણું થશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(P) કાનફટા પંથના સ્થાપક
(Q) ચુનીલાલ મહારાજ
(R) પૂર્ણિમાબેન પકવાસા
(S) અણદાબાવાનો આશ્રમ
(1) જામનગર જિલ્લો
(2) ડાંગ જિલ્લો
(3) ખેડા જિલ્લો
(4) કચ્છ જિલ્લો

P - 4, S - 1, Q - 2, R - 3
P - 1, S- 4, Q - 3, R - 2
P - 4, S - I, Q - 3, R - 2
P - 2, S - 3, Q - 4, R - 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP