GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ભારતમાં કૃષિ ઉત્પાદન વધારવા માટે નીચેનામાંથી કોણે, ‘સદાબહાર ક્રાંતિ’ શબ્દનો ઉપયોગ કરેલ છે ?

રાજકૃષ્ણ
એમ.એસ. સ્વામિનાથન
નોર્મન બોલેંગ
આર.કે.વી. રાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નાણાકીય સંચાલનનો પ્રાથમિક ઉદ્દેશ ___ છે.

વળતર મહત્તમ બનાવવું
નફો મહત્તમ કરવો
માલિકોની સંપત્તિ મહત્તમ કરવી
જોખમ મહત્તમ કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP