GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ભારતમાં કૃષિ ઉત્પાદન વધારવા માટે નીચેનામાંથી કોણે, ‘સદાબહાર ક્રાંતિ’ શબ્દનો ઉપયોગ કરેલ છે ?

એમ.એસ. સ્વામિનાથન
આર.કે.વી. રાવ
નોર્મન બોલેંગ
રાજકૃષ્ણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નાણાકીય સંચાલનનો પ્રાથમિક ઉદ્દેશ ___ છે.

માલિકોની સંપત્તિ મહત્તમ કરવી
વળતર મહત્તમ બનાવવું
નફો મહત્તમ કરવો
જોખમ મહત્તમ કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP