Gujarat Police Constable Practice MCQ Part - 3
શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચાં છે ?
(1). 2 ઓક્ટોબર, 1914ના રોજ ઉત્તરપ્રદેશના મુગલસરાય ખાતે તેમનો જન્મ થયો હતો.
(2). તેઓ ભારતના બીજા વડાપ્રધાન હતા અને તેમના શાસન દરમિયાન 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું હતું.
(3). 11 જાન્યુઆરી, 1966ના રોજ તેમણે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ શ્રી અયૂબ ખાન સાથે તાક્રંદ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. અને એ જ દિવસે તેમનું નિધન થયું હતું.
(4). તેમને મરણોપરાંત ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

2, 3, 4
1, 2, 3, 4
2, 3
1, 2, 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતીય ફોજદારી ધારો નીચેનામાંથી કોને લાગુ પડશે નહિ ?

કોઇ વિદેશી વ્યક્તિ ભારત બહાર ગુનો કરી ભારતમાં આવી હોય
કોઈ પરદેશી વ્યક્તિએ ભારતમાં ગુનો કર્યો હોય
ભારતના નાગરીકે ભારતમાં ગુનો કર્યો હોય.
કોઇ ભારતીય નાગરીકે ભારતની બહાર ગુનો કર્યો હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ઈ.સ. 1905માં ભારતમાં સૌપ્રથમ કોલકાત્તા યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિષય ભણાવવાની શરૂઆત કયા મનોવૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી ?

રાધાકમલ મુખરજી
ડો. એન.એન. એનગુપ્તા
રાજેન્દ્રનાથ બેનર્જી
બોઝેન્દ્રનાથ સીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની સ્થાનીક હકૂમત કોણ નક્કી કરી શકે ?

જિલ્લા મેજિસ્ટ્રેટ
હાઈકોર્ટ
રાજ્ય સરકાર
ડિસ્ટ્રીક્ટ કોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP