ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'તત્વમસિ' શબ્દનો સાચો અર્થ જણાવો.

એકને જાણવાથી બાકી બધાનું જ્ઞાન થઈ જાય છે.
સત્ તત્વ આત્મા છે.
તે આત્મા તું જ છે.
સત્ય બોલવું એ જ સાચો ધર્મ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'સંશયાત્મા વિનશ્યતિ' નો ખરો અર્થ થાય ___

જેવું કર્મ તેવું ફળ
વહેમ રાખનારનો વિનાશ થાય છે.
મારા ભક્તનો કદી નાશ થતો નથી.
ત્યાગ કરો અને સુખ ભોગવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP