ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કસુંબીનો રંગ' - કાવ્ય કયા કવિનું છે ? સ્નેહરશ્મિ ઉમાશંકર ઝવેરચંદ મેઘાણી બાલમુકુંદ દવે સ્નેહરશ્મિ ઉમાશંકર ઝવેરચંદ મેઘાણી બાલમુકુંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય કયું છે ? વિરાટનો હિંડોળો બાપાની પીંપર બાપાનો કાગળ વીરની વિદાય વિરાટનો હિંડોળો બાપાની પીંપર બાપાનો કાગળ વીરની વિદાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જનની' કાવ્યના કવિનું નામ જણાવો. દલપતરામ બાલમુકુંદ દવે ખબરદાર બોટાદકર દલપતરામ બાલમુકુંદ દવે ખબરદાર બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈના ગુરુનું નામ જણાવો. રૈદાસ જીવા ગોંસાઈ દુદાજી ગોંસાઈ સ્વામી રૈદાસ જીવા ગોંસાઈ દુદાજી ગોંસાઈ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અંધારી અમાસના દીવા' ના લેખક કોણ છે ? સાંકળચંદ પટેલ યશવંત મહેતા ફિલિપ કલાર્ક શ્રદ્ધા ત્રિવેદી સાંકળચંદ પટેલ યશવંત મહેતા ફિલિપ કલાર્ક શ્રદ્ધા ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP