ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

સુધારક યુગ - નર્મદ, ન્હાનાલાલ
આધુનિક યુગ - સુરેશ જોશી, કિશોર જાદવ
ગાંધી યુગ - ઉમાશંકર, સુન્દરમ
પંડિત યુગ - કાન્ત, કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લોકકથાના મૂળ અને કુળ' પુસ્તકના લેખક કોણ છે?

ખોડીદાસ પરમાર
ભગવાનદાસ પટેલ
હરિવલ્લભ ભાયાણી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે ?

રાવ ખેંગારજી ત્રીજા
મોતીભાઈ અમીન
ફતેહસિંહ ગાયકવાડ
એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

સ્ટેચ્યુ - નિબંધો
ધૂળમાંની પગલીઓ - નવલકથા
હયાતી - કાવ્યો
શર્વિલક - નાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP