ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કવિઓ અને તખલ્લુસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

ઉમાશંકર જોશી - વાસુકિ
બ.ક.ઠાકોર - સેહની
મણિશંકર ભટ્ટ - કાન્ત
ચીનુભાઈ મોદી - દ્વિરેફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોને લોકસાહિત્યના ઘૂઘવતા મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ?

પિંગળશી ગઢવી
હેમુદાન ગઢવી
દુલાભાયા કાગ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કોણે લોકસાહિત્ય સંશોધન સંપાદન ક્ષેત્રે કાર્ય કર્યું નથી ?

રમણ સોની
ઝવેરચંદ મેઘાણી
જોરાવરસિંહ જાદવ
ભગવાનદાસ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

ભાસ-ઉરૂભંગ
ચંદ બરદાઈ-કાવ્યદર્શ
સોમદેવ-કથાસરિતસાગર
તેનાલી રામકૃષ્ણ-પાંડુરંગ મહાત્યમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP