ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કવિઓ અને તખલ્લુસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

ચીનુભાઈ મોદી - દ્વિરેફ
બ.ક.ઠાકોર - સેહની
ઉમાશંકર જોશી - વાસુકિ
મણિશંકર ભટ્ટ - કાન્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોને લોકસાહિત્યના ઘૂઘવતા મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ?

પિંગળશી ગઢવી
ઝવેરચંદ મેઘાણી
હેમુદાન ગઢવી
દુલાભાયા કાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કોણે લોકસાહિત્ય સંશોધન સંપાદન ક્ષેત્રે કાર્ય કર્યું નથી ?

ઝવેરચંદ મેઘાણી
રમણ સોની
જોરાવરસિંહ જાદવ
ભગવાનદાસ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

તેનાલી રામકૃષ્ણ-પાંડુરંગ મહાત્યમ
ચંદ બરદાઈ-કાવ્યદર્શ
ભાસ-ઉરૂભંગ
સોમદેવ-કથાસરિતસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP