ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કવિઓ અને તખલ્લુસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. બ.ક.ઠાકોર - સેહની ચીનુભાઈ મોદી - દ્વિરેફ ઉમાશંકર જોશી - વાસુકિ મણિશંકર ભટ્ટ - કાન્ત બ.ક.ઠાકોર - સેહની ચીનુભાઈ મોદી - દ્વિરેફ ઉમાશંકર જોશી - વાસુકિ મણિશંકર ભટ્ટ - કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોને લોકસાહિત્યના ઘૂઘવતા મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ? હેમુદાન ગઢવી ઝવેરચંદ મેઘાણી પિંગળશી ગઢવી દુલાભાયા કાગ હેમુદાન ગઢવી ઝવેરચંદ મેઘાણી પિંગળશી ગઢવી દુલાભાયા કાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કોણે લોકસાહિત્ય સંશોધન સંપાદન ક્ષેત્રે કાર્ય કર્યું નથી ? રમણ સોની ભગવાનદાસ પટેલ ઝવેરચંદ મેઘાણી જોરાવરસિંહ જાદવ રમણ સોની ભગવાનદાસ પટેલ ઝવેરચંદ મેઘાણી જોરાવરસિંહ જાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ નવલકથા ધ્રુવ ભટ્ટની નથી ? અકૂપાર દ્રોપદી કર્ણલોક લવલી પાનહાઉસ અકૂપાર દ્રોપદી કર્ણલોક લવલી પાનહાઉસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. સોમદેવ-કથાસરિતસાગર ચંદ બરદાઈ-કાવ્યદર્શ ભાસ-ઉરૂભંગ તેનાલી રામકૃષ્ણ-પાંડુરંગ મહાત્યમ સોમદેવ-કથાસરિતસાગર ચંદ બરદાઈ-કાવ્યદર્શ ભાસ-ઉરૂભંગ તેનાલી રામકૃષ્ણ-પાંડુરંગ મહાત્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP