ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તેની કૃતિ અંગેનું કયું જોડકું યોગ્ય નથી ? પ્રેમાનંદ - ઓખાહરણ બાલાશંકર કંથારિયા - તરંગ લીલા આખો - પંચીકરણ કવિ નર્મદ - કવિચરિત્ર પ્રેમાનંદ - ઓખાહરણ બાલાશંકર કંથારિયા - તરંગ લીલા આખો - પંચીકરણ કવિ નર્મદ - કવિચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કૃતિ અને રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. આત્માના ટુકડા - ક.મા.મુનશી આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક આત્માના ખંડેર - ઉમાશંકર જોશી આત્માના ટુકડા - ક.મા.મુનશી આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક આત્માના ખંડેર - ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. સિતાંશુ યશશ્ચંદ્ર - મગન રમેશ પારેખ - સોનલ હરિકૃષ્ણ પાઠક - અડવા ક.મા.મુનશી - લઘરો સિતાંશુ યશશ્ચંદ્ર - મગન રમેશ પારેખ - સોનલ હરિકૃષ્ણ પાઠક - અડવા ક.મા.મુનશી - લઘરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિવેચન પુસ્તક 'ગુજરાતી વ્યાકરણના બસો વર્ષ' ના લેખક કોણ છે ? સુરેશ દલાલ ઊર્મિ દેસાઈ ચિનુ મોદી સુમન શાહ સુરેશ દલાલ ઊર્મિ દેસાઈ ચિનુ મોદી સુમન શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું' નામની પ્રસિદ્ધ ગુજરાતી રચનાના સર્જકનું નામ શું છે ? સ્વામી રામદાસ ચિત્રભાનુજી સુંદરમ ઉમાશંકર જોશી સ્વામી રામદાસ ચિત્રભાનુજી સુંદરમ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP