ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લેખક અને તેની કૃતિ અંગેનું કયું જોડકું યોગ્ય નથી ?

કવિ નર્મદ - કવિચરિત્ર
બાલાશંકર કંથારિયા - તરંગ લીલા
આખો - પંચીકરણ
પ્રેમાનંદ - ઓખાહરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કૃતિ અને રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી
આત્માના ખંડેર - ઉમાશંકર જોશી
આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક
આત્માના ટુકડા - ક.મા.મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

હરિકૃષ્ણ પાઠક - અડવા
રમેશ પારેખ - સોનલ
ક.મા.મુનશી - લઘરો
સિતાંશુ યશશ્ચંદ્ર - મગન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું' નામની પ્રસિદ્ધ ગુજરાતી રચનાના સર્જકનું નામ શું છે ?

ચિત્રભાનુજી
સુંદરમ
ઉમાશંકર જોશી
સ્વામી રામદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP