ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રણ પંક્તિના ગીતોને શું કહેવાય ? સોનેટ હાઈકુ ખાંયણા ગઝલ સોનેટ હાઈકુ ખાંયણા ગઝલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આરણ્યુ, સરજુ, સાવળ્યું શું છે ? માતાજીના મનામણાંના ગીતો ધાર્મિક પ્રસંગે પહેરાતી સાડી ઘન વાદ્યો સ્ત્રીઓનાં ઘરેણાં માતાજીના મનામણાંના ગીતો ધાર્મિક પ્રસંગે પહેરાતી સાડી ઘન વાદ્યો સ્ત્રીઓનાં ઘરેણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1905માં અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા ? મનુભાઈ પંચોળી ચુનીલાલ મડિયા પીતાંબર પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી મનુભાઈ પંચોળી ચુનીલાલ મડિયા પીતાંબર પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - સુરત ભુવનેશ્વરી વિદ્યાપીઠ - ગોંડલ અમરવિજય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - શિનોર (ડભોઈ પાસે) મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમી - અમદાવાદ મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - સુરત ભુવનેશ્વરી વિદ્યાપીઠ - ગોંડલ અમરવિજય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - શિનોર (ડભોઈ પાસે) મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમી - અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકનાટ્ય ભવાઈના ગીતો કે દુહાઓને શું કહેવાય છે ? હરિયાળી ચોબોલા ચોબોલા અને હરિયાળી બંને પેડા હરિયાળી ચોબોલા ચોબોલા અને હરિયાળી બંને પેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP