ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સોલંકીકાળ દરમિયાન ગુજરાતમાં કઈ શિલ્પશૈલી પ્રચલિત બની હતી ?

નાયક શૈલી
મારું ગુર્જરશૈલી
હોયસલ શૈલી
દ્રવિડ શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીને અંજલિ આપતું કાવ્ય ‘હરિનો હંસલો’ કોણે રચ્યું ?

ઝવેરચંદ મેઘાણી
નારાયણ દેસાઈ
કવિ ન્હાનાલાલ
બાલમુકુન્દ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મુક્તિવૃત્તાંત’ કોની આત્મકથા છે ?

વર્ષા અડાલજા
કુંદનિકા કાપડિયા
હિમાંશી શેલાત
ધીરુબેન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP