ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સોલંકીકાળ દરમિયાન ગુજરાતમાં કઈ શિલ્પશૈલી પ્રચલિત બની હતી ?

મારું ગુર્જરશૈલી
દ્રવિડ શૈલી
નાયક શૈલી
હોયસલ શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીને અંજલિ આપતું કાવ્ય ‘હરિનો હંસલો’ કોણે રચ્યું ?

કવિ ન્હાનાલાલ
ઝવેરચંદ મેઘાણી
નારાયણ દેસાઈ
બાલમુકુન્દ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મુક્તિવૃત્તાંત’ કોની આત્મકથા છે ?

ધીરુબેન પટેલ
કુંદનિકા કાપડિયા
હિમાંશી શેલાત
વર્ષા અડાલજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP