ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયા હાસ્ય લેખકને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ?

વિનોદ ભટ્ટ
બકુલ ત્રિપાઠી
નિરંજન ત્રિવેદી
જયોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યોગ્ય જોડકું જોડો.
a. ત્રૈમાસિક સામયિક
b. સ્વાધ્યાય સામયિક
c. વિદ્યા સામયિક
d. પરબ સામયિક
i. ફાર્બસ ગુજરાતી સભા
ii. ગુજરાતી સાહિત્ય પરિષદ
iii. ગુજરાત યુનિવર્સિટી
iv. વડોદરા પ્રાચ્ય વિદ્યામંદિર

a-iv, b-iii, c-i, d-ii
a-i, b-ii, c-iii, d-iv
a-i, b-iv, c-iii, d-ii
a-ii, b-iv, c-i, d-iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP