ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સુદર્શન તળાવ કોના સમયમાં અતિવૃષ્ટિના કારણે ખંડિત થયું ?

વિષ્ણુગુપ્ત
યશોદામા બીજો
મહાક્ષત્રપ રુદ્રદામા પ્રથમ
ચંદ્રગુપ્ત મૌર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાષ્ઠ પર થયેલા ચિત્રો ભૂંસાઈ ન જાય તે માટે તેના પર શેનો ઢોળ ચઢાવવામાં આવતો હતો ?

એરંડિયાના તેલનો
આંબાના મોરનો રસ
એક પણ નહીં
લાખનો રસ (લાક્ષારસ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સચિત્ર પોથીની પટ્ટીકાં પર ચિતારાઓ દ્વારા થયેલું ચિત્રણ શું કહેવાય ?

પાટલી ચિત્રો
ચોપાટડી
કામાંગારી ચિત્રો
ધરાબંધી ચિત્રો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP