ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘દુઃખિયારી બચુ’ નવલકથાના સર્જક કોણ છે ?

મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી
અંબાલાલ દેસાઈ
કેખુશરો કાબરાજી
કરસનદાસ મૂળજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘પીઠે પાંગર્યો પીપળો’ નવલકથા સર્જકનું નામ જણાવો.

મુકુન્દરાય આચાર્ય
મુકેશ જોષી
આનંદશંકર ધ્રુવ
દિલીપ રાણપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP