ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1938-39માં રાજકોટમાં દિવાન વીરાવાળાએ લગાવેલા કરવેરા સામે લોકોને કોણે જાગૃત કરેલા ? ગોવિંદભાઈ શિણોલ નારાયણભાઈ પટેલ રસિકલાલ પરીખ ઉછંગરાય ઢેબર ગોવિંદભાઈ શિણોલ નારાયણભાઈ પટેલ રસિકલાલ પરીખ ઉછંગરાય ઢેબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વડોદરામાં પ્રજામંડળ દ્વારા જવાબદાર પ્રજામંડળ કયારે રચવામાં આવ્યું ? 1940 1947 1942 1936 1940 1947 1942 1936 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માઉન્ટ બેટન યોજના અનુસાર દેશનું વિભાજન કયારે નક્કી થયું હતું ? 12 જૂન, 1947 15 ઑગસ્ટ, 1947 3 ઑગસ્ટ, 1947 3 જૂન, 1947 12 જૂન, 1947 15 ઑગસ્ટ, 1947 3 ઑગસ્ટ, 1947 3 જૂન, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દાંડીકૂચ પછી ગાંધીજીની ધરપકડ ક્યાંથી કરવામાં આવી ? રાસગામ ચોરંદા પીપરડી કરાડી રાસગામ ચોરંદા પીપરડી કરાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીએ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવે અને દ્વિતીય સત્યાગ્રહી તરીકે જવાહ૨લાલ નહેરુની પસંદગી કરી હતી તો ત્રીજા સત્યાગ્રહી તરીકે કોની નિમણૂંક કરી હતી ? મોહનલાલ પંડ્યા રવિશંકર મહારાજ સરદાર પટેલ બ્રહ્મકુમાર દત્ત મોહનલાલ પંડ્યા રવિશંકર મહારાજ સરદાર પટેલ બ્રહ્મકુમાર દત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP