ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1938-39માં રાજકોટમાં દિવાન વીરાવાળાએ લગાવેલા કરવેરા સામે લોકોને કોણે જાગૃત કરેલા ?

રસિકલાલ પરીખ
ઉછંગરાય ઢેબર
નારાયણભાઈ પટેલ
ગોવિંદભાઈ શિણોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગાંધીજીએ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવે અને દ્વિતીય સત્યાગ્રહી તરીકે જવાહ૨લાલ નહેરુની પસંદગી કરી હતી તો ત્રીજા સત્યાગ્રહી તરીકે કોની નિમણૂંક કરી હતી ?

સરદાર પટેલ
રવિશંકર મહારાજ
બ્રહ્મકુમાર દત્ત
મોહનલાલ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP