ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વિધવા વિવાહની જેહાદ જગાવનાર દુર્ગારામ મહેતાએ 1844માં માનવધર્મસભાની સ્થાપના કરી. આ સભા કયા વારે મળતી હતી ?

સોમવાર
મંગળવાર
ગુરુવાર
રવિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1923માં ભાવનગરમાં વિધવાઓનું જીવન સુધારવા કઈ સંસ્થાની સ્થાપના થઈ ?

નારીવિકાસ ગૃહ
વિકાસગૃહ
વનિતા આશ્રમ
સહયોગ ગૃહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મુંબઈમાં સ્થપાયેલ પ્રાર્થના સમાજની શાખા અમદાવાદમાં કોણે શરૂ કરી ?

મહિપતરામ અને ભોળાનાથ સારાભાઈ બંને
ભોળાનાથ સારાભાઈ
રૂપરામ
મહિપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP