ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ રેલવે કયા બે સ્ટેશનો વચ્ચે શરૂ થઈ ? મહેસાણા-વિજાપુર અમદાવાદ-મણીનગર ઉતરાણ-અંકલેશ્વર અમદાવાદ-વડોદરા મહેસાણા-વિજાપુર અમદાવાદ-મણીનગર ઉતરાણ-અંકલેશ્વર અમદાવાદ-વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢની મુલાકાત બૌદ્ધ ધર્મ અંગીકાર કરનાર કયા દેશના રાજાએ લીધેલી ? પાટણ મગધ ઉજ્જૈન કલિંગ પાટણ મગધ ઉજ્જૈન કલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોઢેરાનું સૂર્યમંદિર કોના સમયમાં બંધાયું હતું ? કુમારપાળ વીર ધવલ પિસલદેવ ભીમદેવ પહેલો કુમારપાળ વીર ધવલ પિસલદેવ ભીમદેવ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના ઇતિહાસમાં અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે ? અજય પાળ ભીમદેવ પહેલો સિધ્ધરાજ જયસિંહ કુમારપાળ અજય પાળ ભીમદેવ પહેલો સિધ્ધરાજ જયસિંહ કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી કયો ગ્રંથ ચંદ્રગુપ્ત મૌર્યના જૈન ધર્મ સાથેના જોડાણ બાબતનો સંદર્ભ દર્શાવે છે ? કૌટિલ્યનું "અર્થશાસ્ત્ર" હેમચંદ્રાચાર્યનું "પરિશિષ્ઠપર્વ" વિશાખાદત "મુદ્રારાક્ષસ" વિશાખાદત "દેવીચંદ્રગુપ્તમ્" કૌટિલ્યનું "અર્થશાસ્ત્ર" હેમચંદ્રાચાર્યનું "પરિશિષ્ઠપર્વ" વિશાખાદત "મુદ્રારાક્ષસ" વિશાખાદત "દેવીચંદ્રગુપ્તમ્" ANSWER DOWNLOAD GUJARATI MCQ APP