ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નસીરુદ્દીન અહેમદશાહએ પોતાની રાજધાની પાટણથી અમદાવાદ કયા યુગમાં ખસેડી ?

ખીલજી યુગ
સોલંકી યુગ
બલબન યુગ
સલ્તનત યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સુકૃત સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રંથો કયા વંશની માહિતી આપે છે ?

સોલંકી વંશ
મૈત્રક વંશ
વાઘેલા વંશ
ચાવડા વંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP