ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1930-31ની લંડનની ગોળ-મેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ?

જામ રણજીતસિંહ
સયાજીરાવ-ત્રીજા
ભગતસિંહ
કૃષ્ણકુમારસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પ્રથમ કાઠિયાવાડ રાજકીય પરિષદ કોના વડપણ હેઠળ યોજાઈ હતી ?

મહાત્મા ગાંધી
વલ્લભભાઈ પટેલ
વિઠ્ઠલભાઈ પટેલ
જામ રણજીતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સૌરાષ્ટ્રના સુધારણા ચળવળની શરૂઆત કોણે કરી ?

નવલરામ
મણિલાલ ત્રિવેદી
મણિશંકર કીકાણી
મનસુખરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પ્રભુદાસ ગાંધીનું પુસ્તક "જીવનનું પરોઢ" ગાંધીજીના જીવનના કયા તબક્કાને રજૂ કરે છે ?

ગાંધીજીના સાબરમતી આશ્રમના સમયને
ગાંધીજીના નોઆખલીના દિવસોને
ગાંધીજીના બાળપણને
ગાંધીજીના આફ્રિકાવાસને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP