ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સિંધુખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર 'ધોરાવીરા' ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? નર્મદા અમદાવાદ કચ્છ જામનગર નર્મદા અમદાવાદ કચ્છ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'હું કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી' આવું કોણે કહ્યું ? સરદાર વલ્લભભાઈ પટેલ સરોજિની નાયડુ ગાંધીજી મહાદેવભાઈ દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ સરોજિની નાયડુ ગાંધીજી મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે ? મધ્ય પ્રદેશ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણના પટોળાંની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી ? મૂળરાજ સોલંકીના સિધ્ધરાજ જયસિંહના વનરાજ ચાવડાના ભીમદેવના મૂળરાજ સોલંકીના સિધ્ધરાજ જયસિંહના વનરાજ ચાવડાના ભીમદેવના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મધ્યકાલીન ભારતમાં "મુહમ્મદાબાદ" તરીકે પ્રસિદ્ધ સ્થળ કયું હતું ? ચાંપાનેર અમદાવાદ કચ્છ પાટણ ચાંપાનેર અમદાવાદ કચ્છ પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP