ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જૂનાગઢના શિલાલેખમાં નીચેના પૈકી કયા રાજાનો ઉલ્લેખ નથી ?

સમુદ્રગુપ્ત
રૂદ્રદમન
ચંદ્રગુપ્ત મૌર્ય
સ્કંદગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ધોળાવીરાના ઉત્ખનનકર્તા કોણ હતા ?

આર.એસ. બીસ્ત
સર જહોન માર્શલ
માધોસ્વરૂપ વત્સ
રખાલદાસ બેનર્જી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP