ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જૂનાગઢની "આરઝી હકુમત"ના વડાપ્રધાન તરીકે કોને બનાવવાનું નક્કી કરવામાં આવ્યું.

કનૈયાલાલ મુનશી
રતુભાઈ અદાણી
શામળદાસ ગાંધી
મોહોબતખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વિનોદ કિનારીવાલા હાથમાં ત્રિરંગો ઝંડો લઈ સ્વતંત્રસંગ્રામમાં કયા સ્થળે ગોળીથી વીંધાઈ શહીદ થયા હતા ?

કલેકટર કચેરી, નડિયાદ
કાલુપુર પોલીસ સ્ટેશન
ભરૂચ
ગુજરાત કોલેજ, અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP