ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1857ના વિપ્લવની સાથે જ ગુજરાતમાં અંગ્રેજો સામે મુખ્ય બળવો કોના દ્વારા કરવામાં આવેલ હતો ? પાલનપુર અને બાલાસિનોરના બાલીઓ લુણાવાડાના રામક્રિપા માતરના ઠાકુર હરિસિંહ ઓખામંડળના વાઘેર પાલનપુર અને બાલાસિનોરના બાલીઓ લુણાવાડાના રામક્રિપા માતરના ઠાકુર હરિસિંહ ઓખામંડળના વાઘેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ.1902માં અમદાવાદ ખાતે મળેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 18મુ અધિવેશન નોંધપાત્ર હતું કારણ કે તેમાં સૌપ્રથમ વખત બે ગુજરાતીઓએ ભાગ લીધો હતો, તેઓ કોણ હતા ? જીવકોરબેન અને સુલોચનાબેન દેસાઈ કસ્તુરબા ગાંધી અને અનસુયાબેન સારાભાઈ વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા હરકોઈબાઈ અને રાકમબાઈ જીવકોરબેન અને સુલોચનાબેન દેસાઈ કસ્તુરબા ગાંધી અને અનસુયાબેન સારાભાઈ વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા હરકોઈબાઈ અને રાકમબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ખીલજી સુલતાનના લશ્કરે ઈ.સ.1297માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અનહિલવાડનો શાસક કોણ હતો ? કરણદેવ વાઘેલા ભોલા ભીમ કુમારપાળ લવણપ્રસાદ કરણદેવ વાઘેલા ભોલા ભીમ કુમારપાળ લવણપ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) લોથલનું ઉત્ખનન કાર્ય કોણે કરાવ્યું હતું ? દયારામ સાહની એસ.આર.રાવ રખાલદાસ બેનર્જી આર.એસ. વિષ્ટ દયારામ સાહની એસ.આર.રાવ રખાલદાસ બેનર્જી આર.એસ. વિષ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સલ્તનતકાળ દરમિયાન સ્થપાયેલા નવા નગરોની નીચે પૈકી કઈ જોડ સાચી નથી ? મુહમ્મદાબાદ - ચાંપાનેર અહમદનગર - હિંમતનગર મુસ્તફાબાદ - જુનાગઢ મુહમ્મદાબાદ - મહેમદાબાદ મુહમ્મદાબાદ - ચાંપાનેર અહમદનગર - હિંમતનગર મુસ્તફાબાદ - જુનાગઢ મુહમ્મદાબાદ - મહેમદાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP