ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1857ના વિપ્લવની સાથે જ ગુજરાતમાં અંગ્રેજો સામે મુખ્ય બળવો કોના દ્વારા કરવામાં આવેલ હતો ? માતરના ઠાકુર હરિસિંહ લુણાવાડાના રામક્રિપા પાલનપુર અને બાલાસિનોરના બાલીઓ ઓખામંડળના વાઘેર માતરના ઠાકુર હરિસિંહ લુણાવાડાના રામક્રિપા પાલનપુર અને બાલાસિનોરના બાલીઓ ઓખામંડળના વાઘેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ.1902માં અમદાવાદ ખાતે મળેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 18મુ અધિવેશન નોંધપાત્ર હતું કારણ કે તેમાં સૌપ્રથમ વખત બે ગુજરાતીઓએ ભાગ લીધો હતો, તેઓ કોણ હતા ? વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા હરકોઈબાઈ અને રાકમબાઈ જીવકોરબેન અને સુલોચનાબેન દેસાઈ કસ્તુરબા ગાંધી અને અનસુયાબેન સારાભાઈ વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા હરકોઈબાઈ અને રાકમબાઈ જીવકોરબેન અને સુલોચનાબેન દેસાઈ કસ્તુરબા ગાંધી અને અનસુયાબેન સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ખીલજી સુલતાનના લશ્કરે ઈ.સ.1297માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અનહિલવાડનો શાસક કોણ હતો ? લવણપ્રસાદ ભોલા ભીમ કરણદેવ વાઘેલા કુમારપાળ લવણપ્રસાદ ભોલા ભીમ કરણદેવ વાઘેલા કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) લોથલનું ઉત્ખનન કાર્ય કોણે કરાવ્યું હતું ? આર.એસ. વિષ્ટ દયારામ સાહની એસ.આર.રાવ રખાલદાસ બેનર્જી આર.એસ. વિષ્ટ દયારામ સાહની એસ.આર.રાવ રખાલદાસ બેનર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સલ્તનતકાળ દરમિયાન સ્થપાયેલા નવા નગરોની નીચે પૈકી કઈ જોડ સાચી નથી ? અહમદનગર - હિંમતનગર મુહમ્મદાબાદ - ચાંપાનેર મુસ્તફાબાદ - જુનાગઢ મુહમ્મદાબાદ - મહેમદાબાદ અહમદનગર - હિંમતનગર મુહમ્મદાબાદ - ચાંપાનેર મુસ્તફાબાદ - જુનાગઢ મુહમ્મદાબાદ - મહેમદાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP