ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વાંટા પદ્ધતિ કયા સુલ્તાને દાખલ કરી હતી ?

સુલ્તાન અહમદશાહ ચોથો
સુલ્તાન અહમદશાહ પહેલો
સુલ્તાન અહમદશાહ ત્રીજો
સુલ્તાન અહમદશાહ બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગિરિનગરના સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર સુવિશાખ કયા રાજાનો અમાત્ય હતો ?

ચંદ્રગુપ્ત મૌર્ય
રુદ્રદામા
સ્કંદગુપ્ત
અશોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP