ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતની પ્રથમ આશ્રમ શાળા કોણે શરૂ કરી ? મહાત્મા ગાંધી ઠક્કરબાપા રવિશંકર મહારાજ જુગતરામ દવે મહાત્મા ગાંધી ઠક્કરબાપા રવિશંકર મહારાજ જુગતરામ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદના ક્યા નગરશેઠે ‘ચિંતામણી પાર્શ્વનાથ જૈન મંદિર’ બંધાવ્યું હતું ? અંબાલાલ દેસાઈ શાંતિદાસ ઝવેરી મંગળદાસ ઝવેરી લાલભાઈ ત્રિકમભાઈ શેઠ અંબાલાલ દેસાઈ શાંતિદાસ ઝવેરી મંગળદાસ ઝવેરી લાલભાઈ ત્રિકમભાઈ શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં આવેલી જાણીતી સમાધિઓ સંદર્ભે યોગ્ય જોડકાં જોડો :a. તોરલની સમાધિb. અમરબાઈની સમાધિc. સીતા માતાની સમાધિd. મોંઘીબાની સમાધિi. પરબ વાવડીii. શિહોરiii. અંજારiv. પીપાવાવ c-i, a-ii, d-iii, b-iv b-i, d-ii, a-iii, c-iv c-i, b-ii, a-iii, d-iv b-i, a-ii, d-iii, c-iv c-i, a-ii, d-iii, b-iv b-i, d-ii, a-iii, c-iv c-i, b-ii, a-iii, d-iv b-i, a-ii, d-iii, c-iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જયશિખરી ચાવડાના પુત્ર વનરાજ ચાવડાને કોણે આશ્રય આપેલો ? મલયગિરિસૂરી શીલગુણસૂરી જિનેશ્વરસૂરી અભયદેવસૂરી મલયગિરિસૂરી શીલગુણસૂરી જિનેશ્વરસૂરી અભયદેવસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1. કચ્છના ધીણોધર ગામમાં નાથ સંપ્રદાયનો એક મઠ આવેલો છે.2. આ સંપ્રદાયના સ્થાપક મચ્છંદરનાથ હતા.3. આ સંપ્રદાયના સાધુઓ કાનફટ્ટા તરીકે ઓળખાતા. ઉપરોક્ત વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 3 માત્ર 2 1, 2, 3 માત્ર 1 માત્ર 3 માત્ર 2 1, 2, 3 માત્ર 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP