ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ડાકોરનું રણછોડરાય મંદિર કયા કાળનું છે ? મૈત્રક મરાઠા સલ્તનત વાઘેલા મૈત્રક મરાઠા સલ્તનત વાઘેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્કંદપુરાણ કયાં રચાયું હોવાનું મનાય છે ? વડનગર સિદ્ધપુર વલભી સોમનાથ વડનગર સિદ્ધપુર વલભી સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયા સ્થળે બ્રહ્માના મંદિરો કે મૂર્તિઓ મળી આવેલ નથી ? નગરા (ખંભાત) કરૂરા (બનાસકાંઠા) કાંબળી (પાટણ) રમોસ (અરવલ્લી) નગરા (ખંભાત) કરૂરા (બનાસકાંઠા) કાંબળી (પાટણ) રમોસ (અરવલ્લી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1. પ્રણામી સંપ્રદાયના સહુને પ્રણામ કરનાર અનુયાયીઓ સુંદર સાથ તરીકે ઓળખાય છે.2. રામાનંદી પંથના સ્થાપક રામાનંદ 14મી સદીમાં થઈ ગયા.3. ગુજરાતમાં કુબેરપંથની મુખ્ય ગાદી સારસામાં આવેલી છે.4. ગુજરાતમા દત્ત સંપ્રદાયનો પ્રચાર કરવાનો શ્રેય મહાત્મા રંગ અવધૂતને જાય છે.ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1, 2, 3, 4 4, 3, 2 3, 1, 2 2, 1, 4 1, 2, 3, 4 4, 3, 2 3, 1, 2 2, 1, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શામળાજી પાસે દેવની મોરી સ્થળેથી બૌદ્ધસ્તૂપના અવશેષો પ્રાપ્ત થયા છે, શામળાજી કયા નદી કિનારે આવેલું છે ? ખારી મેશ્વો હાથમતી માઝમ ખારી મેશ્વો હાથમતી માઝમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP