ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ડાકોરનું રણછોડરાય મંદિર કયા કાળનું છે ? સલ્તનત મૈત્રક વાઘેલા મરાઠા સલ્તનત મૈત્રક વાઘેલા મરાઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્કંદપુરાણ કયાં રચાયું હોવાનું મનાય છે ? વડનગર વલભી સિદ્ધપુર સોમનાથ વડનગર વલભી સિદ્ધપુર સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયા સ્થળે બ્રહ્માના મંદિરો કે મૂર્તિઓ મળી આવેલ નથી ? રમોસ (અરવલ્લી) કરૂરા (બનાસકાંઠા) કાંબળી (પાટણ) નગરા (ખંભાત) રમોસ (અરવલ્લી) કરૂરા (બનાસકાંઠા) કાંબળી (પાટણ) નગરા (ખંભાત) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1. પ્રણામી સંપ્રદાયના સહુને પ્રણામ કરનાર અનુયાયીઓ સુંદર સાથ તરીકે ઓળખાય છે.2. રામાનંદી પંથના સ્થાપક રામાનંદ 14મી સદીમાં થઈ ગયા.3. ગુજરાતમાં કુબેરપંથની મુખ્ય ગાદી સારસામાં આવેલી છે.4. ગુજરાતમા દત્ત સંપ્રદાયનો પ્રચાર કરવાનો શ્રેય મહાત્મા રંગ અવધૂતને જાય છે.ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 2, 1, 4 3, 1, 2 1, 2, 3, 4 4, 3, 2 2, 1, 4 3, 1, 2 1, 2, 3, 4 4, 3, 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શામળાજી પાસે દેવની મોરી સ્થળેથી બૌદ્ધસ્તૂપના અવશેષો પ્રાપ્ત થયા છે, શામળાજી કયા નદી કિનારે આવેલું છે ? ખારી માઝમ હાથમતી મેશ્વો ખારી માઝમ હાથમતી મેશ્વો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP