ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તેરાપંથના સ્થાપકનું નામ જણાવો ? ભીખાનંદ રામચરણ આચાર્ય ભિક્ષુ જગજીવનદાસ ભીખાનંદ રામચરણ આચાર્ય ભિક્ષુ જગજીવનદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેની સંસ્થાઓ અને સંસ્થાપકો પૈકી કઈ જોડી સાચી નથી ? ગાંધર્વ નિકેતન - પંડિત ઓમપ્રકારનાથ ઠાકુર વાસ્તુશિલ્પ - બાલકૃષ્ણ દોશી નાટ્ય સંપદા - જસવંત ઠાકર નિહારિકા ક્લબ - બચુભાઈ રાવત ગાંધર્વ નિકેતન - પંડિત ઓમપ્રકારનાથ ઠાકુર વાસ્તુશિલ્પ - બાલકૃષ્ણ દોશી નાટ્ય સંપદા - જસવંત ઠાકર નિહારિકા ક્લબ - બચુભાઈ રાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી ? 2 ઓક્ટોબર, 1920 18 ઓક્ટોબર, 1948 18 ઓક્ટોબર, 1920 2 ઓક્ટોબર, 1948 2 ઓક્ટોબર, 1920 18 ઓક્ટોબર, 1948 18 ઓક્ટોબર, 1920 2 ઓક્ટોબર, 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું ક્યુ ગામ 'ભગતનું ગામ' તરીકે પ્રખ્યાત છે ? સાયલા ઊંઝા ડીસા અબડાસા સાયલા ઊંઝા ડીસા અબડાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી ક્યા મહાનુભાવે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે સેવા આપી નથી ? નવિનચંદ્ર બારોટ કાકા કાલેલકર વલ્લભભાઈ પટેલ મોરારજી દેસાઈ નવિનચંદ્ર બારોટ કાકા કાલેલકર વલ્લભભાઈ પટેલ મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP