ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શામળાજીને સેવાનું કેન્દ્ર બનાવી આદિવાસીઓનું સેવા કાર્ય કરનાર મહાનુભાવ જણાવો.

મધુભાઈ ગાવિત
નરસિંહભાઈ ભાવસાર
વલ્લભ કીકાણી
રમણીકલાલ દોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સયાજીરાવ યુનિવર્સિટીમાં ગણિતના પ્રાધ્યાપકની નોકરી છોડી ગાંધીજીના પ્રિય રક્તપિત્તિયાની સેવા કરનાર મહાનુભાવ કોણ છે ?

ગોવિંદભાઈ રાવલ
સુરેશભાઈ સોની
અજય પટેલ
રતિભાઈ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સેવાદળના સૈનિક ગણાતા અને પાલનપુર પાસે લોકનિકેતન સંસ્થાની સ્થાપના કરનાર ?

સુ૨૫ાલસિંહ મહાવીરસિંહ બિહોલા
ગજેન્દ્રસિંહ બળવંતસિંહ વાઘેલા
હરિસિંહ પ્રતાપસિંહ ચાવડા
રાજેન્દ્રસિંહ રાઓલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોણે જુગતરામ દવેની પ્રેરણાથી માણસા ખાતે ગ્રામભારતી અમરાપુર સંસ્થાની સ્થાપના કરી ?

મોતીભાઈ ચૌધરી
અમીતભાઈ ચૌધરી
હરિભાઈ ચૌધરી
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP