ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શામળાજીને સેવાનું કેન્દ્ર બનાવી આદિવાસીઓનું સેવા કાર્ય કરનાર મહાનુભાવ જણાવો.

મધુભાઈ ગાવિત
રમણીકલાલ દોશી
નરસિંહભાઈ ભાવસાર
વલ્લભ કીકાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સયાજીરાવ યુનિવર્સિટીમાં ગણિતના પ્રાધ્યાપકની નોકરી છોડી ગાંધીજીના પ્રિય રક્તપિત્તિયાની સેવા કરનાર મહાનુભાવ કોણ છે ?

સુરેશભાઈ સોની
રતિભાઈ જોષી
અજય પટેલ
ગોવિંદભાઈ રાવલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સેવાદળના સૈનિક ગણાતા અને પાલનપુર પાસે લોકનિકેતન સંસ્થાની સ્થાપના કરનાર ?

ગજેન્દ્રસિંહ બળવંતસિંહ વાઘેલા
સુ૨૫ાલસિંહ મહાવીરસિંહ બિહોલા
હરિસિંહ પ્રતાપસિંહ ચાવડા
રાજેન્દ્રસિંહ રાઓલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોણે જુગતરામ દવેની પ્રેરણાથી માણસા ખાતે ગ્રામભારતી અમરાપુર સંસ્થાની સ્થાપના કરી ?

રઘુવીર ચૌધરી
મોતીભાઈ ચૌધરી
હરિભાઈ ચૌધરી
અમીતભાઈ ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP